Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu- પિંજરામાં બંધ પક્ષી થઈ શકે છે પૈસાના નુકશાનનું કારણ

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2017 (14:05 IST)
મોટાભાગના લોકોને ઘરમાં પશુ-પક્ષી પાળવાનો ખૂબ શોખ હોય છે. વાસ્તુનું માનીએ તો પંક્ષીઓને ઘરના પિંજરામાં બંધ ન કરવા  જોઈએ. કહેવાય છે કે તેનાથી પરિવારના સભ્યોના આરોગ્ય પર તો ખરાબ અસર તો પડે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે ઘરમાં પંખીઓને પાંજરામાં બંધ કેમ ન કરવા જોઈએ. 
પંક્ષીઓ ઉંચા આકાશમાં ઉડવું પસંદ કરે છે. તેથી તેણે પાંજરામાં બંધ કરીને તેમના પ્રાકૃતિક આવાસ તેમને દૂર કરવામાં આવે છે.  શાસ્ત્રોનું માનીએ તો પંક્ષીઓની સેવા કરવું બહુ મોટું પુણ્ય ગણાય છે. તેથી પિંજરામાં પંક્ષીઓને બંધ કરીને પાપના ભાગીદાર બની જવાય છે.  પિંજરામાં બંધ પક્ષી ખૂબ હિંસક થઈ જાય છે અને તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે. 
 
કહેવાય છે કે પંક્ષી સમૃદ્ધિ અને સફળતાનુ  સૂચક હોય છે, અને જો તેને ઘરના પિંજરામાં બંધ કરી દેવામાં આવે તો ઘરમાં અસ્થિરતા, આર્થિક હાનિનું કારણ બની શકે છે. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments