rashifal-2026

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ... થઈ જશો કંગાલ

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (09:32 IST)
શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમણે ખરીદવાથી શનિદેવની કૃપા નથી મળતી. આ સાથે જ દરિદ્રતા, નકારાત્મકતા શક્તિઓ, બીમારી સહિત અનેક બીજી પણ વસ્તુઓ સાથે આવી જાય છે.  આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
1. શનિવારના દિવસે ક્યારેય પણ લોખંડની કોઈપણ વસ્તુને ઘરમાં ન લાવો. આ લાવવાથી ઘરમાં ઝગડાની સ્થિતિ હોય છે.  પરિવારના સભ્યોની વચ્ચે અણબણ થવા માંડે છે. 
 
2. જો તમારી કુંડળીમાં શનિવાર ભારે છે તો ભૂલીને પણ મીઠુ ન ખરીદો. આ દિવસે મીઠુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 
 
3. શનિવારે ઘરમાં લાકડી કે તેનાથી બનેલ કોઈ સામાન ન લાવવો જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. આ ઘરમાં કંગાલી  
લાવે છે. 
 
4. શનિવારને કાળા રંગના કપડા અને જૂતા ખરીદવા અશુભ માનવામાં આવે છે. તેથી તેનાથી બચવાની કોશિશ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સુરતનાં કરોડપતિ બિઝનેસમેનની 19 વર્ષની પુત્રી બની સાધ્વી, લકઝરી લાઇફને ઠોકર મારીને ક્રિયા જૈન એ લીધી દિક્ષા

દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, ચારના મોત, એક ઘાયલ

હોંગકોંગની આગ બે દિવસ પછી ઓલવાઈ, 94 લોકોના મોત, 279 લોકો લાપતા, એક ક્લિકમાં જાણો દરેક સવાલના જવાબ

IND vs SA: ODI પહેલાં જાણો ભારતીય ટીમનો સૌથી ભણેલો ક્રિકેટર કોણ છે ? રાહુલ તેની આસપાસ પણ નથી

IND vs SA: રાંચીની પિચ પર બેટ્સમેન કે બોલર, કોનો ચાલશે જાદુ ? ટોસની ભૂમિકા પણ રહેશે મહત્વની

આગળનો લેખ
Show comments