Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીઓએ ઘરમાં કરવા જોઈએ આ 5 કામ, ક્યારેય નહી આવે પૈસાની કમી

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (00:30 IST)
શસ્ત્રોમાં મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. લગ્ન પછી જે ઘરમાં તે જાય છે તેનુ ભાગ્ય એ ઘર સાથે જોડાય જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેને કરવાથી ઘરમાં હંમેશા સુખ શનતિ બની રહે છે. સાથે જ જો આ ઉપાયોને કરવામાં આવે તો પૈસા અને સંપત્તિની ક્યારેય કમી રહેતી નથી. 
 
- વાસ્તુ મુજબ ઉત્તર પૂર્વ દિશામાં બનેલ મંદિરમાં રોજ સાફ સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે.  કારણ કે આ દિશામાં મંદિર હોવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે. 
 
- તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓને આવતી રોકવા માટે ઘરના મેન દરવાજાને રોજ ધોવુ જોઈએ.  અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર ગંગાજળ અને કાચા દૂધથી પણ ધોવુ જોઈએ. 
 
-સ્ત્રીઓએ ક્યારેય પણ સૂતા પહેલા પોતાના વાળ ન ધોવા જોઈએ. સાથે જ સૂતા પહેલા રસોડામાં એક ડોલ ભરીને જરૂર મુકો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે ખાલી બકેટ મુકવાથી ઘરમાં તનાવ અને ચિંતા રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

19 ફેબ્રુઆરી નું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Daily Rashifal 18 February - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

17 January નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીનો આશીર્વાદ

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

16 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે ગણેશ ચોથ પર 4 જાતકોની રાશી પર ગણેશજીની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments