Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને જ્યોતિષ - આ 3 વાસ્તુ ટિપ્સથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ રહેશે

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (10:48 IST)
વાસ્તુશાસ્ત્રમાં સુખી જીવનના અનેક સૂત્ર બતાવાયા છે. જેના મુજબ સુખ-દુખ મુખ્યરીતે કર્મોથી આવે છે. છત પણ કેટલાક નાના નાના ઉપાયો દ્વારા ભાગ્યને ઘણુ બધુ બદલી શકાય છે. વાસ્તુના ઉપાય પણ તેમાથી જ એક છે. આવો જાણીએ આવી જ ત્રણ વાસ્તુ ટિપ્સ જેને અપનાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો અખંડ વાસ થઈ જશે. 
 
ઘરમાં ખુશહાલી રહે એ માટે ત્રણ લીલ છોડ માસણના વાસણમાં ઘરની અંદર પૂર્વ દિશામાં મુકો. ધ્યાન રહે કે ફેંગશુઈમાં બોનસાઈ અને કૈકટસને હાનિકારક માનવામાં આવે છે. કારણ કે બોનસાઈ પ્રગતિમાં અવરોધક અને કૈકટસ હાનિકારક હોય છે. તેથી ભૂલથી પણ તેમને ઘરમાં ન મુકો. 
 
બાથરૂમમાં વપરાતી વસ્તુઓ સાબુ, શેમ્પુ સ્ક્રબ વગેરે હંમેશા ખુશબુદાર અને ટોવેલ સાબુદાની બ્રશ હોલ્ડર વગેરે ખુશનુમા રંગના પસંદ કરો. બાથરૂમનો દરવાજો અંદર તરફ ખુલનારો હોવો જોઈએ. અહીના દરવાજા હંમેશા બંધ 
 
રાખો જેથી નકારાત્મક ઉર્જાઓ સહેલાઈથી ઘરમાં પ્રવેશ ન કરી શકે. વાસ્તુમુજબ મંદિરનો પડછાયો કોઈ અન્ય બિલ્ડિગ પર ન પડવો જોઈએ. આવુ ત્યારે જ શક્ય હોય છે જ્યારે મંદિર કોઈ ઉંચા પર્વત પર એકાંત સ્થળ પર બન્યુ હોય. જ્યા વસ્તી ઓછી હોય. મંદિરના આંગણમાં જો ઉત્સવ વગેરેનુ આયોજન કરવુ હોય તો તે મંદિરના આંગનના પશ્ચિમ કે દક્ષિણ ભાગમાં આયોજીત કરી શકે છે.  

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments