Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ સ્ટડીરૂમ

જો બાળકોનું અભ્યાસમાં મન ન લાગે તો

Webdunia
N.D
જો બાળક ભણવામાં હોશિયાર છે, પરંતુ અચાનક તેમનુ મન અભ્યાસમાંથી ઓછુ થવા માંડે અથવા તો બિલકુલ ન લાગતુ હોય તો એક નજર સ્ટડી રૂમ પર પણ નાખો. મૂળત: પૂર્વ, ઈશાન અને ઉત્તર દિશાઓ જ્ઞાન માટેની માનવામાં આવે છે. જેમનો સ્વામી ક્રમશ ઈંદ્ર, શંકર, અને કુબેર સમજવામાં આવે છે. તેનાથી જ ઝડપી જ્ઞાન અને ધનની પ્રાપ્તિ શક્ય છે. તેથી સ્ટડી રૂમ ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં જ બનાવો.

સ્ટડી ટેબલ એવુ રાખવામાં આવે કે બાળકનુ મોઢુ પૂર્વ કે ઉત્તર કે ઈશાનમાં હોય. સ્ટડીરૂમ ન હોય તો બાળકો જ્યા પણ ભણવા બેસે ત્યારે ત્યાં પણ તેમનુ મોઢુ પૂર્વ, ઉત્તર કે ઈશાનમાં હોવુ જોઈએ. હંમેશા બાળકોને બેસીને વાંચવા માટે પ્રેરિત કરો, ક્યારેય સૂતાં-સૂતાં કે પથારીમાં ફેલાઈને ન વાંચવુ જોઈએ.

N.D
સ્ટડી રૂમમાં ઢગલો ફોટા લગાવવાથી બચો. ઘડિયાળ પૂર્વ કે ઉત્તરની દિવાલ પર લગાવો. ઉત્તરની દિવાલ પર પાણી દર્શાવતી તસ્વીર અથવા વાદળી રંગ લગાડવો શુભ છે.

રૂમ હંમેશા ચોખ્ખો અને વ્યવસ્થિત ગોઠવેલો રાખો. ઈશ્વરનુ સ્મરણ કરીને વાંચવા બેસો અને વાંચતી વખતે સ્ટીલ અથવા ચાંદીની વાડકીમાં પાણી ભરીને સામે મુકો. એકાગ્રતા વધશે અને સફળતા ચોક્કસરૂપે મળશે.

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

Show comments