rashifal-2026

ઘરમાં બારીઓ અને વેન્ટીલેટર

Webdunia
W.D
ઘરમાં બારીઓ અને વેન્ટીલેટરના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં શુધ્ધ વાયુનુ આગમન છે. બારીઓ અને વેન્ટીલેટરનુ નિર્માણ સદા દરવાજાની પાસે જ કરો. દરવાજાની સામે કે તેની બરાબરીમાં બારીઓ હોવાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થઈ જાય છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

બારી અને વેન્ટીલેટરના નિર્માણ માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોય છે.

વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં શુધ્ધ હવા જે દિશામાંથી પ્રવેશતી હોય તેના વિરુધ્ધ દિશામાં એક્જોસ્ટ ફેન લગાવવો જોઈએ.

સાભાર - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિમિ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલનુ નિધન, PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ

આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત: બસ ઊંડી ખીણમાં પડતા 9 લોકોના મોત, અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ

ચૂંટણી પંચે SIR અંગે મોટો નિર્ણય લીધો, 6 રાજ્યોમાં સમયમર્યાદા લંબાવવામાં આવી

ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન પ્રત્યે દયાળુ છે, તેમણે 61,94,54,48,287 ના સોદા પર મહોર મારી છે; શું આ ભારત માટે ચિંતાનું કારણ છે?

નરેન્દ્ર મોદી પછી કોણ બનશે પીએમ ? આ સવાલ પર શુ બોલ્યા RSS પ્રમુખ મોહન

Show comments