Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ માન્યતા મુજબ ગૃહ પ્રવેશના મહ્ત્વ

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2015 (16:01 IST)
હિન્દુ ધર્મમાં વાસ્તુ અને પ્ૂજા વિધિઓના ઘણા મહત્વ છે. માણસ એમના ઘર મોટી મેહનત અને આશાઓથી બનાવે છે. તો વિચારો કે નવા ઘરમાં રહેવા જતા છે અને ત્યાં મુશ્કેલીઓ અને પરેશાનિઓના સામનો કરવું પડે છે , તે સ્થિતિથી બચવા માટે વાસ્તુ શાસ્ત્ર અને અમારા વેદોમાં ગૃહ પ્રવેશ પૂજાને જણાવ્યા છે.
 
હિન્દુ ધર્મને માનતા ક્યારે પણ કોઈ નવા ઘર બનાવે છે પછી , એમાં પ્રવેશ કરે છે તો ઘરમાં પ્રવેશથી પહેલા જે પૂજા વિધિ કરાત છે એને ગૃહ-પ્રવેશ કહે છે. 
 

અપૂર્વ 
 
જયાતે પહેલી વાર બનાવતા ઘરમાં પ્રવેશ કરાય છે ત્યારે અપૂર્વ ગૃહ પ્રવેશ થાય છે. 
 

દ્વાનધ્વ 
કોઈ પરેશાની કે કોઈ મુશ્કેલીના કારણે જ્યારે ઘર મૂકવો પડે અને એ ઘરમાં ફરીથી પ્રવેશ કરતા સમયે જે પૂજા વિધિ કરાય છે એન દ્વાનધવ ગૃહ પ્રવેશ કહે છે. 
 
ગૃહ પ્રવેશ માટે શુભ મૂહૂર્ત 
દિન , તિથિ વાર અને નક્ષત્રને ધ્યાનમાં રાખી ગૃહ પ્રવેશ અને તિથિ સમયના નિર્ધારણ કરાય છે. ગૃહ પ્રવેશમાં ધ્યાન આપતી મુખ્ય વાત મૂહૂર્ત્ના ધ્યાન રાખવું હોય છે. ગૃહ પ્રવેશ માટે બ્રાહ્મણની જરૂરત હોય છે જે મંત્રોને એમના જ્ઞાનથી આ વિધિને સંપૂર્ણ કરે છે. 
 
વાસ્તુ પૂજા
 વાસ્તુ પૂજા વાસ્તુ દેવતા માટે કરાય છે , જે ઘરમાં પહેલી વાર પ્રવેશ કરતા પહેલા ઘરની બહાર કરાય છે. એમાં ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના કળશમા6 પાણી સાથે નૌ પ્રકારના અનાજ અને એક રૂપિયાના સિક્કો રખાય છે. પછી એક નારિયલને લાલ કપડાથી લપેટીને લાલ ડોરાથી બાંધી. 
વાસ્તુ શાંતિ 
વાસ્તુ શાંતિ કે ગૃહ શાંતિના હવન કરાય છે. હવન કરવાથી ગ્રહોના હાનિકારક પ્રભાવો રોકી શકાય છે. સથેકોઈ પન પ્રકારના નકારાતમ્ક પ્રભાવ  પણ દૂર રાખે છે 
 
અને ઘરમાં સુખ અને સમૃદ્ધિની મનોકામના કરાય છે. પૂરી પૂજા સમાપ્ત થયા પછી પંડિતજીને દક્ષિણા આપે છે અને એને ગૃહ પ્રવેશ ના સમય શું કરવું અને શું નથી કરવું 

ગૃહ પ્રવેશ જ્યારે સુધી પૂરો નહી થતો જ્યારે સુધી ઘરના મુખ્ય દ્વાર પર બારણા નહી લાગી જતા. 
 
ઘરના ધાબા પૂરી રીતે બની નહી જતા. 
 
વાસ્તુ દેવતાની પૂજા ન થઈ જાય . 
 
પૂજારિઓને ભોજન કરાવું . 
 
ઘરમાં ગર્ભવતી મહિલા છે તો ઘર પ્રવેશ નહી . 
ગૃહ પ્રવેશની પૂજા કરતા ખરાબ અસર 
જો ગૃહ પ્રવેશ કરતા સમયે આ પૂજા નહી કરાય તો આથી ઘરના લોકોના આરોગ્ય ખરાબ રહે છે અને ઘરમાં લક્ષ્મીના વાસ નહી થાય છે. આથી નવા ઘરમાં રહેતા પહેલા ગૃહ પ્રવેશની પૂજા જરૂર કરાવો. પૂજા થઈ જાય પછી થોડા દિવસો સુધી મુખ્ય દ્વાર ઓઅ ર તાળું નહી લગાવા જોઈએ આ અશુભ ગણાવે છે. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments