Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ સ્ટડીરૂમ

જો બાળકોનું અભ્યાસમાં મન ન લાગે તો

Webdunia
N.D
જો બાળક ભણવામાં હોશિયાર છે, પરંતુ અચાનક તેમનુ મન અભ્યાસમાંથી ઓછુ થવા માંડે અથવા તો બિલકુલ ન લાગતુ હોય તો એક નજર સ્ટડી રૂમ પર પણ નાખો. મૂળત: પૂર્વ, ઈશાન અને ઉત્તર દિશાઓ જ્ઞાન માટેની માનવામાં આવે છે. જેમનો સ્વામી ક્રમશ ઈંદ્ર, શંકર, અને કુબેર સમજવામાં આવે છે. તેનાથી જ ઝડપી જ્ઞાન અને ધનની પ્રાપ્તિ શક્ય છે. તેથી સ્ટડી રૂમ ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં જ બનાવો.

સ્ટડી ટેબલ એવુ રાખવામાં આવે કે બાળકનુ મોઢુ પૂર્વ કે ઉત્તર કે ઈશાનમાં હોય. સ્ટડીરૂમ ન હોય તો બાળકો જ્યા પણ ભણવા બેસે ત્યારે ત્યાં પણ તેમનુ મોઢુ પૂર્વ, ઉત્તર કે ઈશાનમાં હોવુ જોઈએ. હંમેશા બાળકોને બેસીને વાંચવા માટે પ્રેરિત કરો, ક્યારેય સૂતાં-સૂતાં કે પથારીમાં ફેલાઈને ન વાંચવુ જોઈએ.

N.D
સ્ટડી રૂમમાં ઢગલો ફોટા લગાવવાથી બચો. ઘડિયાળ પૂર્વ કે ઉત્તરની દિવાલ પર લગાવો. ઉત્તરની દિવાલ પર પાણી દર્શાવતી તસ્વીર અથવા વાદળી રંગ લગાડવો શુભ છે.

રૂમ હંમેશા ચોખ્ખો અને વ્યવસ્થિત ગોઠવેલો રાખો. ઈશ્વરનુ સ્મરણ કરીને વાંચવા બેસો અને વાંચતી વખતે સ્ટીલ અથવા ચાંદીની વાડકીમાં પાણી ભરીને સામે મુકો. એકાગ્રતા વધશે અને સફળતા ચોક્કસરૂપે મળશે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments