Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ તિજોરી અને લોકર

સમાન પહોળાઈવાળી તિજોરી રાખવી ઉત્તમ

Webdunia
N.D
ઘરમાં તિજોરી અને લોકર બનાવવા માટે પણ મુહૂર્ત જોવુ જોઈએ. સ્વાતિ પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, ઉત્તરા અને શુક્રવાર આ માતે શુભ છે અને પ્રથમા, બીજ, પાંચમ, સાતમ, દશમી, અગિયારસ, તેરસ અને પૂનમની તિથિઓ આ માટે શ્રેષ્ઠ છે.

તિજોરી (ખાસ કરીને લાકડીની) જો થોડી પાતળી કે ખૂબ પહોળી હોય તો ઘરમાં અનાજ-ધનની કમી રહે છે. તેથી સમાન પહોળાઈવાળી તિજોરી હોવી જોઈએ. ત્રાંસી કાપેલી તિજોરી પણ ધનનો નાશ કરે છે.

જોડ લગાળેલા લોકર કે તિજોરી પણ ઘરમાં રાખવાથી ઝગડો અને કંકાશ થાય છે. તિજોરી કે લોકર આગળની તરફ નમીલા હોય તો ઘરનો માલિક ઘરની બહાર જ રહે છે.

તિજોરી અને લોકરનુ મોઢુ હંમેશા પૂર્વ કે ઉત્તરની તરફ ખુલવુ જોઈએ. વિધિવત પૂજન કર્યા પછી જ તેમા વસ્તુઓ મૂકો અને દરેક શુભ પ્રસંગ પર ઈષ્ટ દેવની પૂજા કરવા સાથે સાથે લોકરનુ પણ પૂજન કરો (કુબેર પૂજન)જેથી ઘરમાં બરકત કાયમ રહે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments