Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ

Webdunia
W.D
- ઘરમાં કેક્ટસનુ ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે,
- ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી નકારાત્મક ઉર્જાનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા.
- શૌચાલયનો દરવાજો પણ ક્યારેય ખુલ્લો ન મુકવો જોઈએ
- બંધ પડેલી ઘડિયાળ ઘરમાં દુ:ખી વાતાવરણ ઉભુ કરે છે તેથી તેને તરત ફેકો.
- દરવાજા પર કેલેંડર કે ઘડિયાળ લટકાવવાથી ઘરમાં રહેનારનુ આયુષ્ય ઘટે છે.
- રાત્રે ઘરની બહાર કપડાં ન સુકવવા જોઈએ આવુ કરવાથી કપડાં પર નકારાત્મક ઉર્જા ચોટે છે અને આ કપડાં પહેરનારના મન પર નકારાત્મક અસર કરે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments