Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ઘરની દિવાલોનો રંગ

Webdunia
N.D
1. પીળો રંગ શાંતિ અને રોશની આપનારો રંગ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ, ઓફિસ વગેરેને દિવાલો પર જો તમે પીળો રંગ કરાવો છો તો વાસ્તુ મુજબ આ શુભ હોય છે.

2. પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમારે તમારા રૂમની ઉત્તરની દિવાલ પર લીલો રંગ કરવો જોઈએ.

3. આસમાની રંગ જળ તત્વને દર્શવે છે. ઘરની ઉત્તરી દિવાલને આ રંગથી રંગાવવી જોઈએ.

4. ઘરની બારી દરવાજા હંમેશા લીલા રંગથી રંગાવો. તેને ડાર્ક બ્રાઉન રંગથી રંગાવવુ સારુ રહેશે.

5. જ્યા સુધી શક્ય હોય ઘરને રંગવા માટે હંમેશા હલકા રંગનો પ્રયોગ કરો.

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

Show comments