Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ દ્વારા લાવો પરિવારમાં ખુશી

Webdunia
N.D
મકાનમાં સ્ટોર રૂમ અથવા ભંડાર ગૃહ ઉત્તર, ઉત્તર અને ઈશાન કોણના મધ્ય, પૂર્વ અને અગ્નેય કોણના મધ્ય કે દક્ષિણ અને અગ્નેય કોણના મધ્ય બનાવવાથી ગૃહ સ્વામી સદા ખુશ અને શક્તિશાળી રહે છે. પરિવાર ખુશી આવે છે અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતુ.

મકાનમાં આંગણ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મકાન માલિક અને તેના પરિવારના સ્વાસ્થ્યની રક્ષા સાથે છે. જે સૂર્ય પ્રકાશ સાથે અને ખુલ્લી હવા સાથે સંબંધિત છે. જે ઘરમાં પ્રાકૃતિક હવા અને સૂર્ય પ્રકાશ સહેલાઈથી પહોંચી શકે તે ઘરના લોકો બહુ ઓછા બીમાર પડે છે. તેઓ હંમેશા ખુશ અને પ્રસન્ન રહે છે.

જો ઘરમાં બેઠક-કક્ષનો ઉપયોગ ખાવા પીવામાં પણ કરવો હોય તો ડાયનિંગ ટેબલ બેઠક-કક્ષના દક્ષિણ પૂર્વમાં મૂકો. જુદો ડાયનિંગ હોલ પૂર્વ કે પશ્ચિમ દિશામાં બનાવવો શુભ હોય છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments