Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ઘરની ખુશહાલીનું ધ્યાન રાખે છે

Webdunia
શુક્રવાર, 17 જુલાઈ 2015 (17:50 IST)
વાસ્તુમાં ઘરની ખુશહાળીના ધ્યાન રખાય છે. ઘરમાં જો રોગો જલ્દી ફેલે છે તો એના ઉપાય પણ વાસ્તુના મુજબ છે. તમે ને અજમાવીને ન માત્ર પરિજનોને સ્વસ્થ રાખી શ્કો છો  , પણ ઘરમાં સાકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. પણ ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. જાણો એના ટિપ્સ
 
સૂર્યોદયના સમયે ઘરના બધા બારી-બારણા ખોલી દો. જેટલા વધારે બારી-બારણા પૂર્વ દિશામાં ખુલશે , એટલા જ વધારે ફાયદા મળશે. રાતને સૂતા સમયે માથા  ઉત્તર અને પગ દક્ષિણમાં હોવા જોઈએ. ધરતીના ચુંબકીય પ્રભાવના કારને આ દિશા યોગ્ય નથી .
 
ગર્ભવતી મહિલાઓ માટે વાસ્તુ મુજબ આ કમરા સૌથી સારો છે. જે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય . 
 
જન્મેલા બાળકને સ્વસ્થ રાખવા છે તો એન ઘરના પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં સ્થિત કમરામાં રાખો. સૂતા સમયે એના માથા પર પૂર્વ દિશા હોવી જોઈએ. 
 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

Show comments