Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને ખેતી- 7

Webdunia
N.D
* ખેતરમાં ઈલેક્ટ્રીક પોલ, ટ્રાંસફાર્મર, જનરેટર વગેરે વિજળીના સાધન અગ્નિ ખુણામાં હોવા જોઈએ. ખેતરના મધ્યમાં સરકારી ઈલેક્ટ્રીક મોટા થાંભલા ન હોવા જોઈએ.

* જો ખેતરમાં તળાવ બનાવીને મસ્ત્ય ઉદ્યોગ કરવો હોય તો આને માત્ર અડધા ખેતરમાં પૂર્વ/ઉત્તર દિશામાં કરવો જોઈએ. જો ખેતરમાં ઘેટા-બકરાનો ઉછેર કરવો હોય તો દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ કરવો.

* જો ખેતરમાં નર્સરીનો વ્યવસાય કરવો હોય તો ખેતરના પૂર્વ/પશ્ચિમ દિશાવાળા ભાગમાં કરવો.

* ખેતરની સાર સંભાળ રાખનાર વ્યક્તિને ખેતરના વાયવ્ય ખુણામાં, પૂર્વ દિશા કે અગ્નિ ખુણામા રાખવો જોઈએ. આને નૈઋત્યનો ખુણો ક્યારેય પણ ન આપશો નહિતર ખેતરના માલિકનું નુકશાન થાય છે.

* સુર્ય અસ્ત થયા પછી ખેતરનું કોઈ પણ કાર્ય ન કરશો, પશુઓને પણ કામે લગાડવા જોઈએ નહિ.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments