Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ સ્થાન

Webdunia
W.D
તમે ઘણા લોકોના મુખે ક્યારેક બ્રહ્મ સ્થાન વિશે સાંભળ્યુ જ હશે. કોઈ પણ મકાન કે જમીનની વચ્ચે આવેલ 1/3 ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ સ્થાન એકદમ પવિત્ર હોય છે. આ સ્થાન પરિવારના સભ્યોના આધ્યાત્મિક અને બૌધ્ધિક વિકાસમાં સહાયક હોય છે. તેથી જ્યારે પણ મકાન ખરીદો કે પ્લોટ, શક્ય હોય ત્યાં સુધી આ સ્થાનને ખાલી અને ખુલ્લો છોડો.

જૂના જમાનામાં ઘરના મધ્યભાગમાં ખુલ્લુ આંગણુ વાસ્તવમાં બ્રહ્મસ્થાન જ રહેતુ હતુ. પરંતુ આજકાલ શહેરોમાં જગ્યાની કમીને કારણે આ સ્થાનને સંપૂર્ણ રીતે ખાલી છોડવુ શક્ય નથી બની શકતુ. છતાં એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે આ સ્થાન પર કોઈ દિવાલ કે બાથરૂમ કે કિચન, કે કોલમ ન હોય . સાથે સાથે આ જગ્યાએ કોઈ વધુ વજનવાળો સામાન પણ ન રાખવો જોઈએ. બ્રહ્મસ્થાનનો ઉપયોગ પરિવારના સભ્યો માટે બેસીને વાતચીત કરવા માટે કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન જેવા કે યજ્ઞ, હવન વગેરેના માટે કરવો જોઈએ.

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments