Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્રમાં સૂર્યકિરણનું મહત્વ

Webdunia
P.R


સૂર્યકિરણનું માનવજીવનમાં અસાધારણ મહત્વ છે. તેના કારણે વાસ્તૂશાસ્ત્રમાં સૂર્યકિરણનું મહત્વ બતાડવામાં આવ્યુ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીની ટાંકી પુર્વ કે ઉત્તર દિશામાં વિશેષ કરીને ઈશાન ખૂણામા ખોદવી સૌથી ઉત્તમ ગણાય છે. કારણ કે આવુ કરવાથી સૂર્યના કિરણો પાણીના તળિયા સુધી પહોંચે છે અને જીવજંતુઓનો નાશ કરીને પાણી સ્વચ્છ કરીને ઉર્જાનું પરાવર્તન કરે છે.

ઘણા વર્ષો પહેલા શાસ્ત્રજ્ઞાનીઓએ સૂર્યના કિરણોમાંથી મળનારી ઉષ્ણતા અને તેના રંગો વિશે અભ્યાસ કર્યો,પણ આપણા ઋષિમુનીઓએ કોઈપણ ઉપકરણનો ઉપયોગ કર્યા સિવાય સૂર્યનો રંગ, ઉર્જા અને તેની ઉષણતાની શોધ તો કરી ઉપરાંત પ્રકૃતિ મુજબ તેના નામ પણ મુક્યા.

જયંત, પર્જયન્ત, આદિત્ય, ભુજ, સત્ય, મહેન્દ્ર, અગ્નિ આ નામ એટલે આપણા સપ્તરંગના સાત રંગો. ઝાડ પ્રાણવાયુનું નિર્માણ કરવા ઉપરાંત અનાજ પણ તૈયાર કરે છે પરંતુ વનસ્પતિમાં રહેતા લીલા દ્રવ્યો સૂર્યપ્રકાશની મદદથી ખુદને માટે અનાજ તૈયાર કરે છે.

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments