Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુમુજબ બેડરૂમની યોગ્ય દિશા

Webdunia
N.D
કહેવાય છે કે કોઈ વ્યક્તિનુ વૈવાહિક જીવન સુખી હોય તો તેનુ આખુ જીવન આપમેળે જ સુખી થઈ જાય છે. વાસ્તુના મુજબ જો બેડરૂમ યોગ્ય દિશામાં નહી રહે તો પતિ-પત્નીમાં ઝગડાં થાય છે. પૂર્વ દિશામાં બેડરૂમ શુભ નથી માનવામાં આવતુ. આ દિશામાં બેડરૂમ બનલો હોય છે તો તેને અવિવાહિત બાળકો માટે ઉપયોગમાં લઈ શકાય છે. નવવિવાહિત દંપતિ માટે આ દિશા વર્જિત છે.

વાસ્તુ મુજબ પૂર્વ દિશા ઈન્દ્રની હોય છે અને ગ્રહોમાં સૂર્ય-ગ્રહની દિશા હોય છે. વૃદ્ધો અને અવિવાહિત બાળકો માટે બેડરૂમ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઉત્તર-પૂર્વ દિશામાં બેડરૂમનુ નિર્માણ ન કરો તો યોગ્ય રહેશે. આ દિશા ગ્રહોમાં ગુરૂની દિશા માનવામાં આવે છે. જે પૂજાઘર કે બાળકોના સ્ટડીરૂમ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

પરણેલા લોકો આ રૂમમાં સાથે રહેશે તો કન્યા સંતાન વધુ થવાની શક્યતા રહે છે. દક્ષિણ-પશ્ચિમ દેશાનો રૂમ શયન માટે સૌથી સારો માનવામાં આવે છે. ગૃહસ્વામી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. નેઋત્ય કોણ પૃથ્વી તત્વ અર્થાત સ્થિરતાનુ પ્રતિક છે. તેથી આ કક્ષમાં ગૃહસ્વામેનો શયનકક્ષ હોવાથી તે નિરોધી અને મકાનમાં લાંબો સમય સુધી નિવાસ કરે છે. દક્ષિણ દિશામાં શયન કક્ષ ગૃહસ્વામીને માટે યોગ્ય માનવામાં આવે છે. ગૃહસ્વામીના ઉપરાંત પરણેલા લોકો માટે પણ યોગ્ય માનવામાં આવે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments