Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુના 5 ઉપાય , ઘરમાં વધે છે સુખ સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:01 IST)
ઘર કે ઑફિસમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોથી નકારાત્મક ઉર્જાને ખત્મ કરીને વાતાવરણને સકારાત્મક બનાવી શકાય છે. 


 
વાસ્તુ મુજબ પૂર્વ ઉત્તર દિશા વધારે ઉર્જાવાન દિશાઓ છે. આ દિશાઓથી સ્વાસ્થય , સમૃદ્ધિ અને રચનાત્મક શક્તિના વિકાસ થાય છેૢ લાકડીથી બનેલી વસ્તુઓ ઘર કે ઑફિસમાં પૂર્વ દિશામાં રાખવા શુભ હોય છે. અહીં જાણો વાસ્તુના ઉપાય. 
 
1. જો તમે ઘર , ઑફિસ કે શો રૂમના પૂર્વી ભાગમાં લાકડીના ફર્નીચર કે લાકડીથી બનેલી વસ્તુઓ જેમ કે અલમારી , શો-પીસ ,છોડ કે લાકડીના ફ્રેમથી સંકળાયેલા ફોટો લગાડશો તો સકારાત્મક લાભ મળી શકે છે. 
 
2. ઘર , દુકાન કે ઑફિસમાં સુખ શાંતિ વધારવા છે તો આ દિશાઓમાં છોડ કે લાકડીની વસ્તુઓ રાખવી જોઈએ. 

3. અણીવાળા સાધનો જેમ કે કાતર , ચાકૂ વગેરે ક્યારે પણ આ રીતે  નહી રાખવા જોઈએ કે એના અણી બહારની તરફ હોય . 
 
4. શયન કક્ષમાં છોડ નહી રાખવા જોઈએ. પણ રોગી માણસના કમરામાં તાજા ફૂલ રાખી શકો છો. આ ફૂલોને રાતમાં રૂમમાંથી હટાવી દેવા જોઈએ. 
 
5. માનસિક તનાવથી બચવા મટે ચંદનથી બનેલી ધૂપબતી પ્રગટાવો આથી તનાવ ઓછા થાય છે અને શાંતિ મળે છે. 
 
  

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments