Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu-માનસિક રૂપથી અશાંત અને ઉદાસ રહે છે આવા ઘરની મહિલાઓ

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (17:32 IST)
1. જે ઘરની આગળનો ભાગ તૂટેલો હોય , પ્લાસ્ટર ઉખડેલો હોય કે સામેની દીવારમાં દરાર ,ટૂટી-ફૂટી કે કોઈ પ્રકારથી પણ ખરાબ થઈ રહ્યા હોય તે ઘરની માલકિન નો સ્વાસ્થય ખરાબ રહે છે તેને માનસિક અશાંતિ રહે છે અને હમેશા અપ્રસન્ન ઉદાસ રહે છે. 
 
2  જે ઘરમાં પૂજા કક્ષનો ઉપયોગ બેડરૂમ   માટે પણ કરાય છે. ત્યાં સૂતી મહીલાઓ ધાર્મિક પ્રવૃતિની હોય છે ,પણ વગર કારણે વાદ-વિવાદ કરે છે ,પર તે સારી બચત કરી લે છે. 
 
3. જેના ઘરમાં પૂજા કક્ષનો ઉપયોગ બેડરૂમ માટે હોય છે કે બેડરૂમના એક ખૂણામાં પૂજા રૂમ બનેલો હોય છે. તેમાં ઉંઘતી મહિલા ધાર્મિક હોય છે. પરંતુ તેની દીકરીના લગ્નમાં મુશ્કેલીઓ આવાને કારણ મોડું થાય છે. 
 
  

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments