Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકાન બનાવતી વખતે...

Webdunia
N.D

* મકાનનું નિર્માણ કરતી વખતે પાયામાં મધથી ભરેલો ઘડો મુકી દો. તેનાથી તમને આજીવન કોઈ પ ણ મુશ્કેલી નહિ આવે.

* એક વખત મકાન બનાવવાનું કામ ચાલુ કરી દિધું હોય તો તેને અધવચ્ચે ક્યારેય પણ છોડશો નહિ નહિતર તેમાં રાહુનો વાસ થઈ જાય છે.

* ઘરની ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો રાખો તેનાથી બુદ્ધિ અને આયુષ્યમાં વધારો થશે.

* પથરાળ જમીન પર મકાનનું નિર્માણ કરવાથી જાતકને હંમેશા કોઈને કોઈ તકલીફ રહે છે.

* ઘરના મુખ્ય દરવાજાની સામે જો વૃક્ષ હશે તો તે ઘરના લોકો ઈર્ષાળુ થઈ જાય છે.

* હંમેશા ઉત્તર અને પૂર્વ તરફ મુખ રાખીને જ ભોજન કરો. ક્યારેય પણ પગરખાં પહેરીને ભોજન કરશો નહિ.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments