Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોયરૂ, બાલ્કની, સ્ટોર માટે સર્વશ્રેષ્ઠ દિશા...

Webdunia
N.D
* સ્ટોર રૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં જ બનાવવો. કેમકે આ ખુણો ભારે અને નકામી વસ્તુઓ માટેનો છે.

* રસોઈના ધનધાન્યને ભરવા માટેનો સ્ટોર અલગ જગ્યાએ બનાવવો. આને તમે પૂર્વમાં બનાવી શકો છો.

* શક્ય હોય ત્યાં સુધી જમીનથી ઉંડાઈએ કોઈ જ રૂમ ન બનાવવો. પરંતુ ધ્યાન, યોગ અને સાધના કરવા માટે ભોયરૂ બનાવી શકાય છે અને તેને ઉત્તર અને પુર્વમાં જ બનાવવું.

* ઝરૂખો કે બાલ્કની ઘરની ઉત્તર અને પુર્વ દિશામાં રાખવા શ્રેષ્ઠ છે. તેના દ્વારા અવકાશમાંથી પ્રાપ્ત થતાં પોઝીટીવ કિરણો મેળવી શકાય છે.

* ઘરના ઉત્તર-પૂર્વમાં ઓસરી બનાવવી. પશ્ચિમ દિશામાં બનાવેલી ઓશરી મધ્યમ પરિણામ આપે છે.

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

Show comments