Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરૂષોની ગંદી નજરથી પરેશાન મહિલાઓ કરો આ કામ

પુરૂષોની ગંદી નજરથી પરેશાન મહિલાઓ કરો આ કામ

Webdunia
ગુરુવાર, 17 જુલાઈ 2014 (16:35 IST)
જે રીતે સમાજમાં મહિલાઓ સામે ક્રાઈમ વધી રહ્યો છે તેમાં મહિલાઓને પોતે સજાગ અને સાવધાન રહેવા જરૂરી છે. અને સાવધાનીની શરૂઆત જો મહિલાઓ તેમના ઘરથી કરે તો આ વધું સારું રહેશે .કારણ કે મહિલાઓ  સામે ગુનાનો  એક મુખ્ય કારણ ઘરમાં જ  હાજર છે.
 
મહિલાઓ પ્રત્યે ગુનાનો આ પણ કારણ 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યાં પણ મહિલાઓ સામે આર્કીટેક્ચર ગુનાઓ જેમ કે  શારીરિક શોષણ, બળાત્કાર, હત્યા, આત્મહત્યા, જાતીય હિંસા, ઘરેલુ હિંસા, હત્યા અથવા કોઈ પણ તરીકે અન્યાય હોય છે તેમાં દક્ષિણ દિશાનો વાસ્તુદોષનો  અસરો સમાવવામાં આવેલ છે. 
 
ઘરના દક્ષિણમાં આવું તો નહી 
 
દક્ષિણ દિશાનો વાસ્તુદોષ ગુનાનો કારણ બની શકે છે . એમાં ઘરના દક્ષિણના અન્ય દિશાથી નીચો હોવું ,વિશેષ કરી દક્ષિણ નૈઋત્ય એટલે દક્ષિણ પશ્ચિમનો વધારે નીચો હોવું યોગ્ય નથી. 
 
દક્ષિણ નૈઋત્યમાં ભૂગર્ભ જળ સ્રોતો જેમ કે કુવાઓ,બોરિંગ,ભૂગર્ભ પાણીની ટાંકી,સેપ્ટિક ટાંકી અથવા  અમુક પ્રકારની ખાડો, ઢોળાવ, રેમ્પ  વગેરે હોય ,  દક્ષિણ  નૈઋત્યમાં ઘરનું પ્રલંબિત ભાગ,ઘરનો પ્રવેશદ્વ્રાર અથવા માર્ગ પ્રહાર વાસ્તુદોષ હોતાં મહિલાઓ  સાથે અપરાધિક ઘટનાઓની શક્યતા વધે  છે. 
 
ઘરના દક્ષિણમાં ઉપરોક્ત કોઈપણ વાસ્તુદોષ હોય તો ત્યાં મહિલાઓ પ્રતિ અપરાધિક ઘટના થઈ શકે છે. અને જો એક કરતાં વધારે વાસ્તુદોષ હોય તો  ઘટનાઓ વધુ ગંભીર હોઈ શકે છે. જેમ કે ,પણ ઉપર છે. જેમ -દક્ષિણ નૈઋત્યમાં લાંબુ અને ભૂગર્ભ પાણીની ટાંકી સાથે  ઘરનું  પ્રવેશદ્વ્રાર પણ હોય. તેથી,જે  મકાનોમાં  દક્ષિણ દિશામાં કોઈ વાસ્તુદોષ હોય તો તેને ,ઝડપથી દૂર કરવાવો .

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments