Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ઈચ્છો છો લાઈફમાં રોમાંસ તો પ્લીજ બેડરૂમમાં ના કરો આ કામ

Webdunia
ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (14:35 IST)
કોણ નહી ઈચ્છતા કે એમની નાની લાઈફમાં માત્ર પ્યાર જ પ્યાર હોય પણ ભાગતી દોડતી જીંદગીમાં માણસના પાસે તનાવ વધારે પ્યાર ઓછા હોય છે. 
વાસ્તુના આ ટિપ્સ જણાવી રહ્યા છે જેને અજમાવી તમે લવ લાઈફને પૂરી ઉમ્ર ખૂબસૂરત રાખી શકો છો. 
 
*તમારા શયનકક્ષમાં ડાર્ક કલરના પ્રયોગ ઓછા હોવા જોઈએ. 
*બેડરૂમમાં કયારે પણ બ્લેક કલરની ચાદર નહી લગાવી જોઈએ. 
*ક્યારે પણ સૂતા સમયે મેન ગેટ તરફ પગ ના કરો. 
*બેડના પાછળ અરીસા નહી હોવો જોઈએ. 
*વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તરની તરફ મુખ કરીને સોવું સુખદાયક હોય છે. 
*દક્ષિનની તરફ મુખ કરીને નહી હોવું જોઈએ. 
*બેડરૂમને સજાવીને રાખવું જોઈએ , ત્યાં નકામી વસ્તુઓ નહી હોવી જોઈએ. 
*પ્યાર વધારવા માટે સિરેમિકથી બનેલી વિંડ ચાઈમ્સના પ્રયોગ ના કરવું. 
*બેડરૂમમાં ફર્નીચર ધનુષાકાર , અર્ધચન્દ્રાકાર કે વૃતાકાર નહી હોવા જોઈએ. આથી ઘરના સભ્યોના સ્વાસ્થય ખરાબ રહેશે. 

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments