Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બીમ હોય તો...

Webdunia
P.R


* ઘરની અંદર જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી કેમકે તેનાથી લાંબા ગાળે સ્પોંડીલાઈટીઝ અને કમરનો દુ:ખાવો થઈ શકે છે.

* ડાઈનીંગ ટેબલ પણ બીમની નીચે ન ગોઠવવું કેમકે તેનાથી ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતાં અને ઘરની અંદર ખર્ચાઓ વધારે થાય છે.

* બેડને પણ બીમની નીચે રાખવાથી લાંબા ગાળે માથુ દુ:ખાવાની ફરિયાદ રહે છે.

* ઘરમાં ચંપલ અને જુતા પહેરીને ફરવું નહિ.

* ઈષ્ટદેવનું ચિત્ર ઘરમાં રાખવાથી આસુરી શક્તિનો નાશ થાય છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments