Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બારીઓ અને વેન્ટીલેટર

Webdunia
W.D
ઘરમાં બારીઓ અને વેન્ટીલેટરના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં શુધ્ધ વાયુનુ આગમન છે. બારીઓ અને વેન્ટીલેટરનુ નિર્માણ સદા દરવાજાની પાસે જ કરો. દરવાજાની સામે કે તેની બરાબરીમાં બારીઓ હોવાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થઈ જાય છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

બારી અને વેન્ટીલેટરના નિર્માણ માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોય છે.

વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં શુધ્ધ હવા જે દિશામાંથી પ્રવેશતી હોય તેના વિરુધ્ધ દિશામાં એક્જોસ્ટ ફેન લગાવવો જોઈએ.

સાભાર - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિમિ.

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments