Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલુ કરશો તો ઘરમાં બરકત વધશે ....

Webdunia
એવુ માનવામાં આવે છે કે ઈશાન ખૂણામાં રોજ ઈશ્વરની પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે. એ દિશામાંથી બધી ઉર્જા ઘરમાં વરસે છે.

કોઈપણ ઘરના વાસ્તુમાં ઈશાન ખૂણો મતલબ ઉત્તર-પૂર્વી ખૂનાનુ ખૂબ મહત્વ છે. વાસ્તુ મુજબ ઈશાન ખૂણો સ્વર્ગનો માર્ગ કહેવાય છે.

ઈશાન સાત્વિક ઉજાઓનુ મુખ્ય સ્ત્રોત છે. કોઈપણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડુ ક્ષેત્ર છે.

વાસ્તુ પુરૂષનુ માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ રહેશે,  તે ઘરમાં રહેતા લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તેથી ઈશાન ખૂણામાં કોઈ પ્રકારનો કટાવ કે વિસ્તાર ન હોવો જોઈએ. સાથે જ આ ખૂણામાં સંડાસ હોય તો આર્થિક નુકશાનનો સામનો કરવા ઉપરાંત ઘરની સ્ત્રીઓનુ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે.

ઈશાન ખૂણાના અધિપતિ શિવને માનવામાં આવ્યા છે. વાસ્તુ મુજબ એવી માન્યતા છે કે જે ઘરમાં આ ખૂણાની સાફ સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઉત્તર પૂર્વ ખૂણામાં જ ભગવાનનુ સ્થાન બનાવવામાં આવે છે, તો આવા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. પાછળથી આ ઉર્જા સમગ્ર ઘરમાં પ્રસરી જાય છે. ઉર્જાનુ સંતુલન બનાવી રાખવા માટે અને આ ખૂણાની સફાઈનુ ધ્યાન રાખવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments