Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બંધ ધડિયાળ મુકવાથી....

Webdunia
N.D
કહેવાય છે કે સમય દરેક વ્યક્તિને માટે અમુલ્ય હોય છે, કારણ કે વીતેલો સમય કયારેય પરત આવતો નથી. જે આજે છે તે કાલે નહી હોય અને જે કાલે હતુ તે આજે નથી હોઈ શકતુ. તેથી જ કહેવાય છે કે .. 'ચલતી કા નામ જીંદગી હૈ' . ઘરની દરેક વસ્તુનુ પોતાનુ એક અલગ મહત્વ હોય છે અને તેના મુજબ તેનો પ્રભાવ અમારા જીવન પર પડે છે. જેમાંથી મહત્વપૂર્ણ વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ આપણને કાયમ ચાલતા રહેવાનો સંદેશ આપે છે.

એકબાજુ ઘડિયાળ આપણને યોગ્ય સમયની માહિતી આપે છે તે જ રીતે વાસ્તુ મુજબ આપણા પરિવારના સભ્યો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. ઘડિયાળ પણ વાતાવરણમાં વહેતી સકરાત્મક ઉર્જાને સંકલિત કરે છે. જેનો પ્રભાવ ઘરના સભ્ય પર પડે છે.

બંધ ઘડિયાળને હાનિકારક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ નકારાત્મક ઉર્જા વધારે છે અને પોઝીટીવ એનર્જીનો પ્રભાવ ઓછો કરે છે. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો કોઈ ઘડિયાળ બંધ છે તો તેને તરત જ ચાલુ કરો નહિ તો તેને ઘરમાંથી હટાવી દો. ફેંગશુઈની માન્યતા છે બંધ ઘડિયાલથી ઘરમાં ધનની આવક પણ પ્રભાવિત થાય છે. ઘડિયાળ એવી જગ્યાએ લગાવવી જોઈએ જ્યાથી બધાને સહેલાઈથી દેખાય શકે.

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments