આજની આ મોંઘવરી વધતી જાય છે. કહેવત છે કે આપણા પગ એટલા જ પસારવા જોઈએ જેટલી ચાદર હોય પણ આજની મોંઘવારી અને ફેશનની દોડભાગમાં આ શક્ય નથી. વધતી જબવાબદારી અને ઈચ્છા માણસને કર્જ લેવા પર મજબૂર કરે છે. ક્રેડિટ કાર્ડ પણ એક રીતનું કર્જ જ છે. જો બાળકોને હાયર એજ્યુકેશન આપવું છે તો કર્જ લો, દિકરીના લગ્ન કરવું છે તો કર્જ લો કે પછી ઘર બનાવવું છે તો હોમ લોન લો, કોઈ પણ રીતનું કર્જ તો કરવુ જ પડે છે. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ જો માણસ ઘરની બનાવટ અને સાજ-સજ્જા પર થોડું ધ્યાન આપે તો એની કર્જમાં ડૂબવાની શક્યતા ઓછી થઈ જાય છે.
ઘરના દક્ષિણ -પશ્ચિમ ભાગમાં ટોયલેટ હોય તો માણસ પર કર્જાનો બોજ વધે છે.
કર્જનો પહેલા હપ્તો હમેશા મંગળવારે ચૂકવવો જોઈએ. ચમત્કારી રીતે કર્જ ઉતરી જાય છે.
* પશ્ચિમ તરફથી સીઢીના નીચે આવતા પણ કર્જ વધે છે.
* ઘર કે ઑફિસમાં મોર પાંખ રાખો.
* મંગળવારના દિવસે કર્જ ક્યારેય ના લેવું. જૂના સમયમાં શાહૂકાર લોકો મંગળવારે જ કર્જ આપતા હતા જેથી લેણદાર કર્જ ચુકવી ના શકે.
* ભાવ ભવનીમાં દબાયેલો પ્લૉટ ક્યારે પણ ન ખરીદવું . આ ગરીબી કે કર્જમાં ફંસાવે છે. બહુમાળી ઈમારતો વચ્ચે પ્લૉટ ગરીબીની નિશાની છે.
* ઉત્તર કે પૂર્વની દીવાર પર ઉત્તર પૂર્વ ના લાગેલા દર્પણ લાભદાયક હોય છે. અરીસાના ફ્રેમ લાલ રંગ , સિંદૂરી કે મરૂન ન હોવી જોઈએ. અરીસા જેટલા મોટા આકાર ના હોય તેટ્લું જ ફાયદાકારી છે. વ્યાપારમાં તેજી વધશે કર્જની સ્થિતિ ઓછી થઈ જશે.
* મુખ્ય બારણા પાસે એક નાના બારણું લગાડો કર્જથી છુટકારો મળશે.