Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અપનાવો આ 8 વાસ્તુ ટિપ્સ

Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2016 (13:44 IST)
આજની આ મોંઘવરી વધતી જાય છે.  કહેવત છે કે આપણા પગ એટલા જ પસારવા જોઈએ જેટલી ચાદર હોય પણ આજની મોંઘવારી અને ફેશનની દોડભાગમાં આ શક્ય નથી.  વધતી જબવાબદારી અને ઈચ્છા માણસને કર્જ લેવા પર મજબૂર કરે છે.  ક્રેડિટ કાર્ડ પણ એક રીતનું  કર્જ જ છે.  જો બાળકોને હાયર એજ્યુકેશન આપવું છે તો કર્જ લો, દિકરીના લગ્ન કરવું છે તો કર્જ લો કે પછી ઘર બનાવવું છે તો હોમ લોન લો, કોઈ પણ રીતનું  કર્જ તો કરવુ જ પડે છે.  વાસ્તુ અને ફેંગશુઈ મુજબ જો માણસ ઘરની બનાવટ અને સાજ-સજ્જા પર થોડું ધ્યાન આપે તો એની કર્જમાં ડૂબવાની શક્યતા ઓછી થઈ જાય છે. 


ઘરના દક્ષિણ -પશ્ચિમ ભાગમાં ટોયલેટ હોય તો માણસ પર કર્જાનો બોજ વધે છે. 



કર્જનો પહેલા હપ્તો હમેશા મંગળવારે ચૂકવવો જોઈએ.  ચમત્કારી રીતે કર્જ ઉતરી જાય છે. 



* પશ્ચિમ તરફથી સીઢીના નીચે આવતા પણ કર્જ વધે છે. 
* ઘર કે ઑફિસમાં મોર પાંખ રાખો. 
 



 
* મંગળવારના દિવસે કર્જ ક્યારેય ના લેવું. જૂના સમયમાં શાહૂકાર લોકો મંગળવારે જ કર્જ આપતા હતા જેથી લેણદાર કર્જ ચુકવી ના શકે. 


* ભાવ ભવનીમાં દબાયેલો પ્લૉટ ક્યારે પણ ન ખરીદવું . આ ગરીબી કે કર્જમાં ફંસાવે છે. બહુમાળી ઈમારતો વચ્ચે પ્લૉટ ગરીબીની નિશાની છે. 


* ઉત્તર કે પૂર્વની દીવાર પર ઉત્તર પૂર્વ ના લાગેલા દર્પણ લાભદાયક હોય છે. અરીસાના ફ્રેમ લાલ રંગ , સિંદૂરી કે મરૂન ન હોવી જોઈએ. અરીસા જેટલા મોટા આકાર ના હોય તેટ્લું જ ફાયદાકારી છે. વ્યાપારમાં તેજી વધશે કર્જની સ્થિતિ ઓછી થઈ જશે. 


 
* મુખ્ય બારણા પાસે એક નાના બારણું લગાડો કર્જથી છુટકારો મળશે. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments