Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ સમૃધ્ધિ માટે જમીનનુ પરીક્ષણ

Webdunia
N.D
ભેજનુ પ્રમા ણ - પ્રાચીન સમયમાં જમીનની ભીનાશ માપવામાં આવતી હતી. જમીનમાં ખાડો ખોદીને પાણી ભરવામાં આવતુ હતુ અને જમીનમાં ભેજની જાણકારી મેળવવામાં આવતી હતી.

દિશા પ્રભાવ - જમીન પર ચાર મુખી દિપક પ્રગટાવી આ પ્રયોગ કરીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો કે આ ચાર વર્ણોમાંથી કોણે માટે ફાયદાકારક રહેશે.

જીવંતતા - બધા પ્રકારની વસ્તુઓને લઈને જમીન કેટલી ઉપજાઉ છે તેનુ અનુમાન લગાડવામાં આવતુ હતુ.

વિકિરણ - સફેદ, લાલ, પીળા અને કાળા રંગના ફૂલોનુ પરીક્ષણ કરીને ફૂલો પર રેડિયમનો પ્રભાવ જોઈને અવલોકન કરવામાં આવતુ હતુ કે આ જમીન કયા વર્ણ માટે શુભ છે.

વાયુ સંચરણ - માટી ઉડાડીને જોવામાં આવતુ હતુ કે હવા કંઈ બાજુની છે અને તેનો શુ પ્રભાવ પડશે.

આ પરિણામો પરથી ચારો વર્ણોમાંથી કોણે માટે જમીન યોગ્ય રહેશે, તેના મુજબ જમીનમાં ગર્ભવિન્યાસંવિધાનમના દ્વારા ઉર્જા બતાવવામાં આવતી હતી.

વૈજ્ઞાનિક યુગમાં આપણે લેબર એંટિનાની મદદથી કૉસ્મિક અને ટેલટિક ઉર્જાની સ્થિતિની જાણ કરી લઈએ છીએ. મકાનમાલિક માટે રેડિશિયન કેવા છે તેની જાણ કરી લઈએ છીએ. સાથે સાથે આપણ ને જે પ્રકારની ઉર્જા જુદા જુદા રૂમમાં બનાવવાની હોય છે એવી ઉર્જા આપણે યંત્રો, નગો, ઈત્રો , મિનરલ્સ, જડિ વગેરેથી બનાવીને ઘરને ઉર્જાવાન બનાવીને બધાની કાર્યક્ષમતા વધારી દઈએ છીએ. કાર્યક્ષમતા વધવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિનુ આગમન અને ઉલ્લાસનુ વાતાવરણ સર્જાય છે. ઘરમાં કોઈપણ પ્રકારની વસ્તુની ઉણપ ન રહેવાથી પ્રેમ બન્યો રહે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments