Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીની મૂર્તિ ઘર માટે શુભ

Webdunia
P.R
શાસ્ત્રો મુજબ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશને પરિવારના દેવતા માનવામાં આવે છે. કુટુંબની કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ગણેશજીની આરાધના શ્રેષ્ઠ ઉપાય છે. અહી વાસ્તુમાં પણ શ્રી ગણેશની પ્રતિમાને વાસ્તુદોષ દૂર કરવાનો અચૂક ઉપાય બતાવવામાં આવ્યો છે.

વાસ્તુ મુજબ ઘરમાં વિધ્ન વિનાશક શ્રી ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યા ગણેશજીની મૂર્તિ રહે છે એ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ સક્રીય નથી થઈ શકતો, આ ઉપરાંત ઘરની આજુબાજુ નકારાત્મક ઉર્જા પણ પોતાનો પ્રભાવ નથી બતાવી શકતી. ગણેશજીની મૂર્તિના શુભ પ્રભાવથી પરિવારના બધા સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે અને બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ઘરમાં ગણેશની મૂર્તિ ક્યા રાખવી જોઈએ ? આ સંબંધમાં વાસ્તુ મુજબ તેમની મૂર્તિ ઈશાન કોણ(ઉત્તર-પૂર્વ)માં લગાવવી જોઈએ. નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ)માં શ્રી ગણેશની મૂર્તિ શુભ પ્રભાવ નથી આપતી.

ઘરના પૂજા સ્થળ પર ગણેશજીના ડાબા હાથની તરફ સૂંઢ વાળી મૂર્તિ ખૂબ જ શુભ મનાય છે. ઘરમાં જ્યા વાસ્તુ દોષ હોય ત્યા સિંદૂરથી સાથિયાનુ નિશાન બનાવો. સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે તેમનુ પ્રતિક ચિન્હ સ્વસ્તિક(સાથિયો) બનાવો.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments