Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૃક્ષ અને વાસ્તુ

Webdunia
N.D

વૃક્ષોની મહત્તાએ છે કે જે પુણ્ય અનેક ઘણાં યજ્ઞ કરાવવાથી અથવા તળાવ ખોદાવવાથી કે દેવોની આરાધનાથી પણ અપ્રાપ્ત છે તે પુણ્ય ફક્ત એક ઝાડ લગાવવાથી જ મળી જાય છે. આનાથી ઘણાં પ્રાણીઓને જીવનદાન મળે છે. વાસ્તુશાસ્ત્રની અંદર પણ મનુષ્યના વૃક્ષ સાથેના સંબંધને નિરૂપિત કરવામાં આવ્યું છે.

વૃક્ષારોપણ માટે ઉત્તરા, સ્વાતી, હસ્ત, રોહિણી અને મૂળ નક્ષત્ર પણ ખુબ જ શુભ હોય છે. આની અંદર રોપવામાં આવતાં છોડ ક્યારેય પણ નિષ્ફળ નથી જતાં.

ઘરના નૈઋત્ય અથવા તો અગ્નિ ખુણામાં ક્યારેય પણ બગીચો ન બનાવવો જોઈએ. અથવા જે ઘરની અંદર બગીચો બનાવવા માટે જગ્યા અલગ કાઢવામાં આવી રહી હોય તો તેમણે ઘરના વામ પાર્શ્વમાં જ પોતાનો બગીચો બનાવવો જોઈએ. ઘરની પૂર્વમાં વિશાળ વૃક્ષોનું ન હોવું કે ઓછા હોવા તે શુભ માનવામાં આવે છે. અને જો છતાં પણ હોય તો તેને કાપવાની જગ્યાએ તેના દુષ્પ્રભવાથી બચવા માટે ઘરની ઉત્તરમાં આમળા, અમલતાસ, હરશૃંગાર, તુલસી, વન તુલસીના છોડમાંથી કોઈ પણ એકને લગાવી શકાય છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments