Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૃક્ષની મહત્તા અને વાસ્તુ

Webdunia
N.D

વૃક્ષોની મહત્તા છે કે જે પુણ્ય કેટલાયે યજ્ઞ કરાવવાથી કે તળાવ ખોદાવવાથી જે પછી દેવોની આરાધના કરવાથી પણ નથી મળતાં તે એક છોડને રોપવાથી સરળતાથી મળી જાય છે. આનાથી કેટલાયે પ્રાણીઓને જીવન મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષોનો મનુષ્યની સાથે સંબંધ નિરૂપિત કરવામાં આવ્યો છે.

વૃક્ષારોપણ હેતુ ઉત્તરા, સ્વાતિ, હસ્ત, રોહિણી અને મૂળ નક્ષત્ર વધારે શુભ હોય છે. આ દરમિયાન રોપવામાં આવેલ છોડ નિષ્ફળ નથી જતાં.

ઘરનાં ઉત્તર તેમજ અગ્નિખુણામાં બગીચો ક્યારેય પણ ન બનાવશો તેમજ જે ઘરમાં બગીચો બનાવવાની જગ્યા નીકળી રહી હોય ત્યાં ઘરના વામ પાર્શ્વમાં જ બગીચો બનાવવો જોઈએ. ઘરના પૂર્વમાં વિશાળ વૃક્ષોનું ન હોવું અથવા તો ઓછા હોવા શુભ માનવામાં આવે છે. તે છતાં પણ જો હોય તો કાપવાની જગ્યાએ ઘરના ઉત્તર તરફ તેના ખરાબ પરિણામોથી બચવા માટે આમળા, હરશ્રૃંગાર, તુલસી, વન તુલસીના છોડમાંથી કોઈ પણ એકને લગાવી શકાય છે.

જે વૃક્ષમાં ફળ લાગવાના બંધ થઈ ગયાં હોય તેને ચોળા, અડદ, મગ, તલ અને જવને ભેળવીને તેનું પાણી આમં નાંખવું જોઈએ.

જે વૃક્ષના થડની ચારે બાજુ ડુક્કરના હાડકાનો એક એક ટુકડો દાટી દેવામાં આવે તો તે હંમેશા લીલુ રહે છે તે ઝાડ ક્યારેય પણ સુકાતુ નથી.

જે ઘરની સીમામાં નિર્ગુડીનું ઝાડ હોય ત્યાં હંમેશા ખુશિ અને શાંતિ રહે છે. આ રીતે દ્રાક્ષ, ફણસ, મહુડો વગેરેના ઝાડ હોય ત્યાં હંમેશા શુભ રહે છે.

આંમલીને લગાવવાથી જમીનને લગતી મુશ્કેલીઓનો અંત આવે છે. પછી ભલેને તે વ્યક્તિએ તે ઝાડનું રોપણ કર્યું હોય કે કોઈ બીજાએ કર્યું હોય.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments