Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્રના નિયમો અને કર્મ

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2007 (12:08 IST)
PARULW.D

પાછલાં થોડાક વર્ષોમાં ભવન નિર્માણનું કામ સંપુર્ણ રીતે આધુનિક અથવા પાશ્ચાત્ય ટેકનીકના આધાર પર કરવામાં આવી રહ્યું છે જેની અંદર વાસ્તુશાસ્ત્રના બધા જ નિયમો તેમજ સિધ્ધાંતોને અલગ કરી દેવામાં આવ્યાં. ફળ સ્વરૂપે તેનું વિપરીત પરિણામ મળ્યું. જો આજે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર મકાનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો તેનાથી સારા પરિણામ મળી રહ્યાં છે. આ કોઈ કમાલ નથી, ના કોઈ જાદુ છે અને ના કોઈ દૈવી ચમત્કાર. મકાનોની દિશા બદલીને ફક્ત મકાન તેમજ પોતાને પ્રકૃતિના અનુરૂપ કરી શકાય છે. ફળ સ્વરૂપે આના સારા પરિણામો જ મળે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે. પરંતુ આનો આવો અર્થ બિલકુલ નથી નિકળતો કે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર મકાનનું નિર્માણ કરીને કોઇ પણ સુખી, સમૃધ્ધ અને ધનવાન તેમજ સ્વસ્થ્ય રહી શકે છે. મનુષ્યના સંસ્કાર, ચરિત્ર, નિયમિતતા, કર્મ તેમજ ભાગ્ય પણ મહત્વપૂર્ણ છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments