Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિરામીડ વડે મેળવો સુખ-શાંતિ

Webdunia
W.D
જો વ્યક્તિના મનને શાંતિ ન હોય તો બધી જ સુખ-સુવિધાઓ તેને ફીકી અને નકામી લાગે છે. એટલા માટે એટલા માટે આ વાતને કોઈ પણ નકારી ન શકે કે ધનની સાથે સાથે મનની શાંતિ પણ મળવી ખુબ જ જરૂરી છે. શાંતિ અને સુખ-સમૃદ્ધિ પિરામીડ વડે મેળવી શકાય છે. આના માટે તમારા ઘરનું નિર્માણ પિરામીડ જેવું કરાવો. પિરામીડનો એક ખુણો ઉત્તર દિશામાં રાખવાથી વાયુમંડળમાં ફરતી બધી જ શક્તિઓ ઘરના ઉન્નત માર્ગ વડે ઘરની અંદર પ્રવેશ કરે છે. ઘરની અંદર પ્રવેશીને આ શક્તિઓ શનૈ:શનૈ: અંદરના વાતાવરણને સુંદર બનાવતી રહે છે. ત્યારે ગૃહ સ્વામી અને તેના પરિજનોના મનમાં ખુબ જ પ્રસન્નતાનો ઉદભવ થાય છે અને આવા ઘરની અંદર રહેનારા લોકોનું જીવન મંગલમયી બની જાય છે.

સાભાર-વાસ્તુ એવં જ્યોતિષ

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments