Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમીન-વૃક્ષારોપણ અને વાસ્તુશાસ્ત્ર

Webdunia
N.D

જે ભૂમિ પર તુલસીના છોડ લાગેલાં હોય ત્યાં મકાનનું નિર્માણ કરવું ઉત્તમ છે તુલસીનો છોડ પોતાના મકાનની ચારે બાજુ અને 90 મીટર સુધીનું વાતાવરણ શુદ્ધ રાખે છે જેમ કે શાસ્ત્રોમાં આ છોડને ખુબ જ પવિત્ર તેમજ પૂજનીય માનવામાં આવ્યો છે.

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વનું સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચકરે પણ વાતાવરણની શુદ્ધતા માટે વૃક્ષોનું મહત્વ વધારે જણાવ્યું છે. અંતતોગત્વા જમીન પર ઉત્પન્ન થનાર વૃક્ષોનાં આધારે જમીનની પસંદગી કરવામાં આવે છે.

કાંટાળા વૃક્ષો ઘરની નજીક હોવાથી શત્રુઓનો ભય રહે છે. દુધવાળુ વૃક્ષ ઘરની નજીક હોવાથી ધનનો નાશ થાય છે. ફળવાળા વૃક્ષ ઘરની નજીક હોવાથી સંતતિનો નાશ થાય છે. તેમના લાકડા પણ ઘરમાં લગાવવા અશુભ રહે છે. કાંટાળા અને અન્ય વૃક્ષોને કાપીને તેની જગ્યાએ અશોક, પુન્નાગ અને શમીના છોડ લગાવો તો ઉપર્યુક્ત દોષ લાગતો નથી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments