Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમીએ આ પ્રસાદ ચઢાવવાથી માતા સરસ્વતી થાય છે પ્રસન્ન

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (16:03 IST)
વર્ષ 2024માં  વસંત પંચમીસંત પંચમીની તારીખ 13 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ બપોરે 2.41 કલાકે હશે. વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી, બુધવારે રાત્રે 12.09 મિનિટે સમાપ્ત થશે.

વસંત પંચમીસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
આ દિવસે દેવી સરસ્વતીને પીળા લાડુ ચઢાવો.
 
વસંત પંચમીના દિવસે પીળા રંગના મીઠા ચોખા ચઢાવવા પણ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે પીળા કેસર ચોખા તૈયાર કરીને દેવી સરસ્વતીની પૂજા માટે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગની મીઠાઈઓ ચઢાવવાથી તમામ દુ:ખ દૂર થાય છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.
 
વસંત પંચમીના દિવસનું ઘણું મહત્વ છે. બસંત પંચમીનો દિવસ અબુઝ મુહૂર્ત તરીકે ઓળખાય છે. આ દિવસે લગ્ન અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકાય છે.
 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments