Biodata Maker

14 Feb - Valentine day - પ્રેમ સંબંધોને સાચવી રાખો....

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (21:10 IST)
તારી આંખો વગર સુની મારી આંખો
જેવુ કે ચદ્ર વગરનુ આકાશ 
મારા જીવનમાં આમ જ મહેકતા રહેજો
જેવુ બાગમાં મહેકે ગુલાબ 
હેપી વેલેંટાઈન ડે 


- બંને વ્યક્તિઓ વચ્ચે સામંજસ્ય હોવું જોઇએ જેના માટે જરૂરી છે કે બંને પરસ્પર ખૂબ વાતો કરે અને એકબીજાની દિનચર્ચા વિષે જાણે.
 
 
- નવા સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાની પરિસ્થિતિઓને સમજવાની અને તેનો આદર કરવાની ભાવના જરૂરી છે.
 
- જરૂરી નથી કે તમે અને તમારો સાથે એકબીજાને સમજતા હોવ તો તમે બંને એકબીજા પર નિર્ભર રહો. એકબીજા પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનો.
 
- સંબંધોમાં ઘણીવાર ગેરસમજણોને લીધે મનમોટાવ થઇ જાય છે. જે બંને માટે ખરાબ છે. આવામાં કમ્યુનિકેશન ગેપ ન રહેવો જોઇએ.
 
- ઘણીવાર મહિલાઓ વિચારે છે કે તેમનો પુરુષ સાથી માત્ર શારીરિક સંબંધ ઇચ્છે છે જે ખોટું છે. મહિલાઓનુ હંમેશા આવું વિચારવું સંબંધમાં તિરાડ સર્જી શકે છે. માટે તમારા સાથી પર વિશ્વાસ જાળવી રાખો તે જરૂરી છે.
 
- ક્યારેય તમને કે તમારા સાથીને એવું ન લાગવું જોઇએ કે બંને એકબીજા પર એકાધિકાર જમાવી રહ્યા છો અને તેમની આઝાદી છીનવી રહ્યાં છો.
 
- સ્વસ્થ સંબંધ ત્યારે જ બની રહી શકે છે જ્યારે તમે એકબીજાનો આત્મવિશ્વાસ વધારો. જે તમારા જીવનમાં તાજગી અને નવીનતા લાવશે.
 
- પરસ્પર સંબંધોમાં ઇગો અને મારાપણાની ભાવનાને દૂર રાખો તો સારું રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: સિંચાઈ માટે કેનાલોમાં એપ્રિલના અંત સુધી પાણી રહેશે ચાલુ

ગેસ સંકટ સામે સરકારનુ કવચ: દરેક ઘરમાં પહોંચશે સિલિન્ડર, મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, વેપારીઓને તત્કાલ PNG ગેસ કનેક્શન

ગેસની અછત કે કાળાબજારથી પરેશાન લોકો માટે રાજ્ય સરકારે જાહેર કર્યો ખાસ હેલ્પલાઈન નંબર

તલાટીઓ માટે 'સેલ્ફી હાજરી' ફરજિયાત: હવે પંચાયતમાં હાજર રહીને ફોટો અપલોડ કર્યા વગર પગાર નહીં મળે

એક્શન મોડમાં PCB, ઝિમ્બાબ્વેના બોલર વિરુદ્ધ લઈ શકે છે લીગલ એક્શન, IPL માટે PSL છોડવાનો કર્યો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

Papmochani Ekadashi 2026: પાપામોચની એકાદશી પર કરો આ 5 મંત્રોનો જાપ, પરિવાર અને આર્થિક જીવનમાં મળશે શુભ ફળ

Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

આગળનો લેખ
Show comments