rashifal-2026

11 ફેબ્રુઆરી: Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

Webdunia
રવિવાર, 10 ફેબ્રુઆરી 2019 (12:48 IST)
પ્રેમમાં સૌથી ખાસ વાત હોય છે પ્રેમ, વિશ્વાસ અને વાદા કે પ્રોમિસ  આ દિવસ સૌથી  ખાસ દિવસ છે. તમે માત્ર એક વાદો કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો. આ દિવસથી તમારા પ્રેમની ઉમર લાંબી થઈ જશે. તો આજે તમે પણ પ્રેમના આ 5 ખાસ વાદા કરીને તમારી પ્રેમની ઉમરને લાંબી કરો. 
1.પ્રેમમાં ઉમ્રભર સાથ નિભાવવું -દરેક પ્રેમીનો સપનો હોય છે. જો તમે ઉમ્ર ભર સાથ નિભાવવાના વાદ આ સપનાને સાચુ કરવાની મોહર લગાવી દેશે. તો તમારા સાથી માટે તેનાથી મોટી ખુશી કોઈ ખુશી નથી. 
 
2. સાથ રહેવાની વાત સાથે પ્રેમને હમેશા જીવંત રાખવું પણ જરૂરી છે. તો આ પ્રેમ ઉમ્ર ભર સજીવ બન્યુ રહે આ વાદા પણ કરી લો. 
 
3. પ્રેમના ઘણા રંગ રિસાવવું -મનાવવું ઝગડવું તે પછી પણ સાથી પણ એકાધિકારની ભાવના તો પણ એક રંગ છે. પણ આ બધાથી ઉપર છે- વિશ્વાસ બનાવી રાખવું. વાદા કરો કે તમે સાથી પર ક્યારે કોઈ શંકા નહી કરશો અને પોતાનો અને સાથીનો વિશ્વાસ બનાવી રાખશો. 
 
4. પ્રેમની સાથે સાથે સાથી પ્રત્યે સમ્માન બનાવી રાખાવાનો વાદો કરી લો. અને તમારા સંબંધની ગરિમાને બનાવી રાખો. 
 
5. પ્રેમમાં સૌથી જરૂરી હોય છે એક બીજાને સમજવું અને દરેક પરિસ્થિતિમાં સાથ આપવું. તમારા સાથ ન માત્ર સાથીને માનસિક બળ આપશે પણ પ્રેમની ગર્માહટ 
 
પણ બનાવી રાખશે. તો ભૂલ્યા વગર સહયોગનો વાદો કરી લો. અને પ્રેમને મજબૂતી આપો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

Kalana Village Stone Pelting - અમદાવાદના સાણંદતાલુકાના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત

નવા વર્ષ પહેલા સરહદો પર હાઇ એલર્ટ; બહાદુર BSF સૈનિકો કડકડતી ઠંડીમાં પણ અડગ ઉભા છે

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments