rashifal-2026

15 જાન્યુઆરી ઉત્તરાયણ જાણો, શુભ મુહૂર્ત ક્યારે?

Webdunia
રવિવાર, 14 જાન્યુઆરી 2024 (11:13 IST)
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત 
પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ મધ્ય રાત્રે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 
 
મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર સંક્રાતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરો. આવુ કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. કારણ કે આ દિવસે સૂર્ય દેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

Breakfast Recipe- દહીં-સોજી ચીલા બનાવવાની સરળ રીત

તમારા પગમાં છીપાયું છે બિમારીઓનું રહસ્ય, આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ

વધુ જુઓ..

નવીનતમ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments