Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 જાન્યુઆરી ઉત્તરાયણ જાણો, શુભ મુહૂર્ત ક્યારે?

Webdunia
રવિવાર, 14 જાન્યુઆરી 2024 (11:13 IST)
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત 
પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ મધ્ય રાત્રે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 
 
મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર સંક્રાતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરો. આવુ કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. કારણ કે આ દિવસે સૂર્ય દેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments