Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમ SP પર પોતાનો વોટ બરબાદ ન કરે, વોટ BSP ને આપે જેથી BJP હારે

Webdunia
શનિવાર, 21 જાન્યુઆરી 2017 (12:05 IST)
બસપા પ્રમુખ માયાવતીએ શનિવારે લખનૌમાં મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે કેન્દ્રની નીતિથી લોકો પરેશાન છે અને દાદરી જેવી ઘટનાઓએ બીજેપીની પોલ ખોલી દીધી છે. સાથે જ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તેઓ સપા માટે પોતાનો વોટ બરબાદ ન કરે. પોતાના વોટ બસપાને આપે જેથી ભાજપાને હરાવી શકાય. 
 
સપા પર હુમલો કરતા તેમણે કહ્યુ કે સરકારે બાગી ચેહરાઓને સૌની સામે ઉજાગર કરવા જોઈએ. બાપ-બેટા પોતાની જ રાજનીતિમાં ફસાયા છે.  મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે મુલાયમ અને અખિલેશે આ નાટક રચ્યુ છે. 
 
સપામાં મચેલ ધમાસાન પર  નિશાન તાકતા તેમણે કહ્યુ કે છેવટે સપાને કોંગ્રેસ સાથે જવાની જરૂર પડી ગઈ. અખિલેશના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થા બિલકુલ ઠપ્પ થઈ ગઈ છે. યૂપીમાં અત્યાર સુધી 500 રમખાણો થયા છે. અખિલેશને સારા ઉમેદવાર મળી રહ્યા નથી.  એવુ લાગે છે કે હવે અખિલેશ જ કોંગ્રેસનો ચેહરો બનશે. 
 
અનામત પર માયાવતીએ બીજેપી અને આરએસએસ પર હુમલો કર્યો અને કહ્યુ કે હવે લોકો જ આ બંને પાર્ટીઓને જવાબ આપશે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments