Webdunia - Bharat's app for daily news and videos

Install App

436 રૂપિયામાં મેળવો 2 લાખનો લાભ

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (14:30 IST)
PM Jeevan Jyoti Bima Yojana માં પૉલીસી ધારકને દર વર્ષે 436 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એક વર્ષ પહેલા આ યોજના માટે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારી દીધુ. પ્રીમિયમની ચુકવની એક જૂનથી 30 ના વચ્ચે કરાશે. 
 
આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની વયના વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. જો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના આશ્રિતોને 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. આ માટે, વીમાધારકે પ્રતિ વર્ષ માત્ર રૂ. 436નું પ્રીમિયમ ચૂકવવું પડે છે અને તેને એક વર્ષ (1 જૂનથી 31 મે સુધી) કવરેજ મળે છે.
 
દેશના નાગરિકોને આર્થિક રૂપથી મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે યોજનાઓમાંથી એક છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના  (PM Jeevan Jyoti Bima Yojana) જેમાં દેશના બધા નાગરિકોને વીમો કરવાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાના લાભ ઉઠાવવા માટે માત્ર 436 રૂપિયા વર્ષના આપવા પડે છે. જે પછી લાભાર્થીને 2 લાખ રૂપિયાનો વીમાનો ફાયદો મળે છે. કેંદ્ર સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments