Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bank Account: મૃત્યુ પછી તમારા બેંક અકાઉંટનુ શુ હોય છે? કોને મળે છે તમારી કમાણી

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2023 (13:40 IST)
Bank Account: મૃત્યુ પછી તમારા બેંક અકાઉંટનુ શુ હોય છે? તમારી કમાણી કોણ મેળવે છે તમારા મૃત્યુ પછી તમારા બેંક ખાતાનું શું થાય છે? જે તમારી કમાણી મેળવે છે
 
Bank Account: આજે આશરે બધા લોકો બેંકિંગ સેવાઓનુ લાભ ઉપાડી રહ્યા છે. મોબાઈલ બેંકિંગથી લઈને ઈંટરનેટ બેંકિંગથી અમારુ કામ સરળ બનાવી દીધુ છે. મિનિટોમાં અમે એક બેંક અકાઉંટથી બીજા અકાઉંટમાં પૈસા મોકલે છે. પણ શું તમે ક્યારે વિચાર્યુ છે કે તમારી દરરોજના જીવનને આટલુ સરળ બનાવનારા અકાઉંટ હોલ્ડર મૃત્યુ પછી શું હોય છે. શુ કોઈ અયોગ્ય લાભ લઈ શકો છો. અથવા તમારા ખાતામાં બાકી રહેલા પૈસાનું શું થશે? જો તમે નથી જાણતા કે મૃત્યુ પછી તમારા ખાતાનું શું થશે, તો ચાલો જાણીએ આ અંગે RBI શું કહે છે.
 
તમને કદાચ યાદ હશે કે જ્યારે તમારા અકાઉંટ ખોલાવ્યા હશે તો તમારાથી અકાઉંટનુ નૉમિની પૂછાયો હશે. આમાં તમે તમારા માતા-પિતા અથવા પતિનું નામ જણાવી શકો છો. બેંક નોમિનીને પૂછે છે કે જો ખાતાધારકનું અકસ્માત અથવા અન્ય કોઈ કારણસર મૃત્યુ થાય છે તો મૃત વ્યક્તિના અકાઉંટ પર નૉમિનીનુ હક હોય છે. સાથે જ જો નૉમિની ઈચ્છે તો KYC ડાક્યુમેંટ આપી તે અકાઉંટને બંધ પણ કરાવી શકે છે. 
 
જો કોઈને નોમિની નથી બનાવ્યુ તો શું થશે. 
જો અકાઉંટ ઓપન કરાવતા સમયે તમે કોઈને પણ નોમિની નથી બનાવ્યુ છે તો બેંક અકાઉંટ હોલ્ડરના લીગલ પેરેંટ્સને અકાઉંટનુ અધિકાર મળી જાય છે. પણ ત્યારે સાચા ડાક્યુમેંટ્સથી પોતાને અકાઉંટ હોલ્ડરના લીગલ પેરેંટસ અને વારસા સિદ્ધ કરવુ પડશે. તેના માટે તેને કોઈ પ્રાપર્ટી કે તેમના સગા થવાના પ્રૂફ આપવુ પડે છે. જેનાથી આ સિદ્ધ થશે કે તે મરનારાના પૈસા તેમના સગાને મળી રહ્યા છે. 
 
જ્વાઈંટ અકાઉંટમાં શું હોય છે? 
જો તમે જ્વાઈંટ અકાઉંટ ખોલાવ્યા છે તો કોઈ એક અકાઉંટ હોલ્ડરની મૃત્યુ પછી બીજા અકાઉંટ હોલ્ડર તે ખાતાના હકદાર બને છે. તેથી તે સરળતાથી છે ખાતા સાથે વ્યવહારો કરી શકે છે. આ સાથે, ખાતામાંથી મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કાઢી નાખવા માટે, તેણે તેનું મૃત્યુ પ્રમાણપત્ર બેંક શાખાને આપવું પડશે. જે પછી બેંક
એકાઉન્ટમાંથી વ્યક્તિનું નામ દૂર કરે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments