rashifal-2026

સિંહસ્થમાં સાધ્વી નારાજ સમાધી માટે ..

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2016 (16:42 IST)
ઉજ્જૈનના સિંહસ્થ મેળમાં આજે પરી અખાડાની પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ જિંદા સમાધિ લેવા માટે 10 ફીટ ગહરા ખાડામાં ઉતરી ગઈ. ત્યારબાદ બધા સુરક્ષા કર્મી અને આરએફ એફના જવાન માં હડકંપ થઈ ગયા. એ જ સમયે શિવરાહજસિંહ ચૌહાન પણ ઉજ્જૈનમાં જ હતા આથી બધા અધિકારીઓના હાથ પગ ફૂલવા લાગ્ય બધા અધિકારીઓ ગભરાઈ ગયા. 
કારણ કે પરી અખાડા મહિલાઓના અખાડા છે અને એને પર્યાપ્ત સુવિધા અને માન ન મળતા એ નારાજ થઈ ગયા હોવાના કારણે આજે સમાધિ લેવા ઉતરી ગઈ છે. 
 
અને આ સાધ્વી એટલે અખાડાની પ્રમુખ સાધ્વી માત્ર શિવરાજ સિંહ ચૌહાન સાથે વાત કરવા માટે જ જિદ કરી રહી છે. આ સાધ્વી ના નામ ત્રિકલા ભવંતા છે. આખરે પ્રશાસનએ ઘણી મેહનત અને કોશિશ કર્યા પછી  આશરે 2 કલાક પ્છી સાધ્વીને ખાડાથી બહાર કાઢ્યા પણ 
 
ત્રિકલા ભવંતા એ આ ચેતવણી આપી છે કે જો 24 કલાકમાં માંગણી પૂરી નહી થાય તો એ ફરી સામાધિ માટે જશે. તમને જણાવી દે કે ત્રિફલા ઘણા દિવસોથી નશન પર જ છે. અને એને કાલે જ હોસ્પીટલથી રજા મળી છે. પ્રભારી મંત્રીએ એને વ્ય્વસ્થા ઉપલબ્ધ કરાવાના આશ્વાસન આપ્યા હતા પણ વ્યવસ્થા ન મળતા ભવંતાએ ગુસ્સામાં એમની માગણી મનાવવા માટે આ સમાધિની કોશિશ કરી. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments