Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે મોક્ષ

Webdunia
મંગળવાર, 8 ડિસેમ્બર 2015 (16:04 IST)
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે  મોક્ષ 
 
જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમને ખબર હશે કે એમના 12 મુખ્ય જ્યોર્તિલીંગ છે જે આખા ભારતમાં છે આમાંથી એક છે મહાકાલેશવર મંદિર જે ભારતના બાર જ્યોર્તિલીંગ માંથી એક છે. 
 
આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહરમાં વસાયેલું છે. 
માનવું છે કે જે માણસ આ જ્યોતિલિંગના દર્શન કરે છે એને મોક્ષ મળે છે . મહાભારતમાં અને મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં ઉજ્જયિનીની ચર્ચા કરતા આ મંદિરની પ્રશંસા કરી છે. 
 
આકાશે તારકેલિંગમ ,પાતાલે હાટકેશ્વરમ 
મૃત્યૂલોકે ચ મહાકાલમ ,ત્રયલિંગમ નમોસ્તુતે 
 
એટલે કે આકાશમાં તારક લિંગ ,પાતાલમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશવર થી મોટું કોઈ જ્યોતિલિંગ નહી છે. આથી મહાકાલેશવરને પૃથ્વીના અધિપતિ ગણ્યા છે. એટલે કે એ જ સંપૂર્ણ પૃથ્વીના એકમાત્ર રાજા છે. આવો જાણીએ આ મંદિરના વિશે.... 
જાણો મહાકાલેશ્વર મંદિરની આ વાતો જાણો વિશે.. 

દક્ષિણમુખી જ્યોતિલિંગ 
 
શંકરજીનો આ અનોખું મંદિર બીજા મુખ્ય 12 જ્યોતિલિંગમાં એક માત્ર દક્ષિણમુખી જયોતિલિંગ છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાના સ્વામી પોતે ભગવાન યમરાજ છે ત્યારે જે પણ માણસ આ મંદિરમાં આવીને ભગવાન શિવના સાચા મનથી પ્રાર્થના કરે છે એને મૃત્યૂ સમયે યમરાજ દ્વારા અપાતી યાતનાઓથી મુક્તિ મળે છે. 

અકાળ મૃત્યૂ ટાળે છે શિવજી 
દેશ દુનિયાથી ઘણા લોકો અહીં આથી પણ દર્શન કરવા આવે છે જેથી એ એમની અકાળ મૃત્યૂને ટાળી શકે છે અને સીધા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. 

બધી ઈચ્છાઓ પૂરી કરે છે 
 
ભગવાન શિવ એમના ભક્તની બધી ઈચ્છાઓ પૂરી કરે છે જો તમને તમારી મનોકામના પૂરી કરવી છે તો અહીં આવીને એક વાર દર્શન જરૂર કરો , જેથી તમારા ધન-ધાન્ય, નિરોગી શરીર, લાંબી આયુંષ્ય , સંતાન વગેરે બધું પ્રાપ્ત થશે. 
 

પૃથ્વીના કેંદ્ર છે મહાકાલ 
 
વિદ્ધાનોના કહેવું છે કે  મહાકાલેશવર જ્યોતિલિંગ સંપૂર્ણ પૃથ્વીના કેંદ્ર બિંદુ છે અને સંપૂર્ણ પૃથ્વીના રાજા ભગવાન મહાકાલ અહીં થી જ પૃથ્વીના ભરણ પોષણ કરે છે. 


ગાયના ઉપલોથી થાય છે ભસ્માર્તી 
અહીં પહેલા મહાકાળની ભસ્મ આરતી તાજા મુર્દાના રાખના પ્રયોગ કરતા હતા પણ મહાત્મ ગાંધીના આગ્રહ પછી શાસ્ત્રીય વિધિથી નિર્મિત ઉપ્લ -રાખથી ભમાર્તી થાય છે. 
 

ગાયના ઉપલોથી થાય છે ભસ્માર્તી 
અહીં પહેલા મહાકાળની ભસ્મ આરતી તાજા મુર્દાના રાખના પ્રયોગ કરતા હતા પણ મહાત્મ ગાંધીના આગ્રહ પછી શાસ્ત્રીય વિધિથી નિર્મિત ઉપ્લ -રાખથી ભમાર્તી થાય છે. 
 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી