Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુછ રંગ પ્યાર કે એસે ભીની દાદી બુઆ એટલે કે અમિતા ઉદ્દગાતાનુ નિધન

TV-senior- actress
Webdunia
બુધવાર, 25 એપ્રિલ 2018 (16:16 IST)
મુંબઈ ટીવી શો કુછ રંગ પ્યાર કે એસે ભી માં દાદી ભુઆનુ પાત્ર ભજવી રહેલી સીનિયર એક્ટ્રેસ અમિતા ઉદ્દગાતા હવે આપણી વચ્ચે રહી નથી. સમાચારનુ માનીએ તો અમિતા છેલ્લા ચાર દિવસોથી બીમાર ચાલી રહી હતી.  જેને કારણે તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફેફસા ફેલ થવાને કારણે ગઈકાલે રાત્રે તેમણે પોતાનો દમ તોડ્યો. 
 
અમિતાએ કુછ રંગ પ્યાર કે ઐસે ભી ઉપરાંત મન કી આવાજ પ્રતિજ્ઞા, મહારાણા પ્રતાપ, બાબા એસો વર ઢૂંઢો અને ડોલી અરમાનો કી માં પણ કામ કર્યુ હતુ. અમિતાના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. અમિતા એક થિયેટર આર્ટિસ્ટ પણ હતી અને તેના નેગેટિવ શેડ્સને નાના પડદાં પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આગળનો લેખ
Show comments