Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મહેતાની અભિનેત્રીની બહેનનું નિધન

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (14:04 IST)
Tarak Mehta Ka Oolta Chashma: TMKOC ફેમ જેનિફર મિસ્ત્રીની બહેનનું નિધનઃ એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી, અભિનેત્રીએ કહ્યું- હું સાવ ભાંગી ગઈ છું
 
Tarak Mehta Ka Oolta Chashma: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી જેની મૃત્યુ થઈ છે.  આ સમયે તેની પાસે કોઈ કામ પણ નથી. આવો જાણીએ આ વિશે અભિનેત્રીનું શું કહેવું છે.
 
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીનું જીવન દુ:ખથી ઘેરાયેલું છે. અભિનેત્રીએ પહેલા જ શોને અલવિદા કહી દીધું છે. જેનિફર મિસ્ત્રી શો છોડ્યા બાદથી સતત સમાચારમાં છે. તેણે શોના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે. જેનિફર સોશિયલ મીડિયા પર અસિત મોદી વિરુદ્ધ સતત વીડિયો શેર કરી રહી છે. જ્યારે જેનિફર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડીને બેરોજગાર છે, જેનિફરની બહેન વેન્ટિલેટર પર હતી છે અને તેના નાના ભાઈનું પણ નિધન થયું છે. ત્યારે તેની બહેનનુ પણ નિધન થઈ ગયુ છે. 

સંબંધિત સમાચાર

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments