Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tarak Mehta Ka Ooltah Chasma ની દયાબેનને અલ્ટીમેટમ - તમારી પાસે ફક્ત 30 દિવસ, પરત આવો નહી તો..

Tarak Mehta Ka Ooltah Chasma
Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2019 (16:32 IST)
Tara k Mehta Ka Ooltah Chasma - તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી દિશા વકાની લાંબા સમયથી આ શો ની સ્ક્રીનમાંથી ગાયબ છે.  મા બન્યા પછી દિશા વકાનીએ આ શો થી દૂર રહેવુ પસંદ કર્યુ હતુ.   પણ હવે જાણવા મળ્યુ છેકે શો મં દિશાને પરત લાવવાની કોશિશ ઝડપી બની રહી છે.  આવામાં દિશા વકાનીને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. રિપોર્ટ્સ મુજબ દિશાને કહેવામાં આવ્યુ છે કે તે 30 દિવસની  અંદર 
 
સૂત્રોના જણાવ્યા મુજબ  દિશાને કહેવામાં આવ્યુ છે કે ઓ અભિનેત્રી 30 દિવસમાં પરત નહી આવે તો તેના સ્થાન પર કોઈ અન્ય અભિનેત્રીને દયા બેનનુ પાત્ર ભજવવા માટે આપી દેવામાં આવશે.  હાલ પ્રોડ્યુસર અસિત મોદી પણ આ બાબત નથી જાણતા કે દિશા સિવાય એ કંઈ અભિનેત્રી હશે એ દયાનો રોલ ભજવશે.   તેથી અસિત મોદીએ દયાને અંતિમ તક આપી છે કે તે 30 દિવસની અંદર શો માં પરત આવી જાય. 
 
જી સિને એવોર્ડ્સ દરમિયાન પણ શો ના પ્રોડ્યુસરે કહ્યુ કે શો માં દયાબેનની ટૂંક સમયમાં જ કમબેક થશે.   સૂત્રોના જણાવ્યા મુજબ 
પ્રોડ્યુસર્સએ દિશાના કમબેકને લઈને કહ્યુ હતુ કે બહુ થઈ ગયુ. હવે તો બસ દિશા વકાની 30 દિવસમાં શો ની અંદર આવી જાય નહી તો તેને રિપ્લેશ કરી દેવામાં આવશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

આગળનો લેખ
Show comments