Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taarak Mehta ka Ooltah chashmah- ના આ સભ્યએ દયાબેનની વાપસી પર લગાવી મોહર -કહ્યું ધૈર્યનો ફળ દયા

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (16:46 IST)
Taarak Mehta ka Ooltah chashmah- ના આ સભ્યએ દયાબેનની વાપસી પર લગાવી મોહર -કહ્યું ધૈર્યનો ફળ દયા 
ટીવી સીરિયલ Taarak Mehta ka Ooltah chashmahમાં નવા-નવા ટ્વિસ્ટ આવતા રહે છે. તાજેતરમાં શોના ફેંસ માટે ખુશખબરી સામે આવી છે. ખબરોની માનીએ તો લાંબા ઈંતજાર પછી દયાબેન એટલે કે દિશા વાકાની જલ્દી જ શોમાં પરત આવી શકે છે. આ વાતની જાણકારી પોતે શોમાં તારક મેહતાની ભૂમિકા ભજવતા શૈલેશ લોધાએ આપી છે. 
 
એક અવાર્ડ ફંકશનમાં તેણે જણાવ્યું કે દિશા વાકાની જલ્દી જ શોમાં પરત આવશે. ધૈર્યનો ફળ દયા હોય છે. તેમજ બીજી બાજુ એક વેબસાઈટએ આપેલ ઈંટરવ્યૂહમાં શૈલેશ લોધાએ શોમાં દિશા વાકાનીની વાપસીને કંફર્મ કર્યું છે. 
 
30 દિવસનો અલ્ટીમેટમ ଓ
પાછલા દિવસો ખબર આવી હતી કે શોના મેકર્સએ દિશાને શોમાં પરત આવવા માટે 30 દિવસનો અલ્ટીમેટમ આપ્યું છે. સ્પૉટબ્વાયએ શોથી પ્રોડયૂસર અસિત મોદીના સૂત્રના હવાલાથી જણાવ્યું કે દિશાને 30 દિવસનો સમય આપ્યુ છે. અસિતએ કીધું-હવે બસ થઈ ગયું. અસિત મોદી અને આખા ક્રૂ મેંમ્બરએ ખૂબ ઈંતજાર કરી લીધું. અસિત દિશા વાકાનીને 1 મહીનાનો સમય આપી રહ્યા છે. જ્યારે દિશા આખરી શૂટિંગ કરી હતી ત્યારબાદથી તેના ટીમની  વચ્ચે કોઈ સંપર્ક નહી થયું. તેની પાસે 30 દિવસનો સમય છે. 
 
જણાવીએ કે દિશા વાકાની સેપ્ટેમ્બર 2017થી શોમાં નહી જોવાઈ.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments