Dharma Sangrah

Taarak Mehta ka Ooltah chashmah- જેઠાલાલએ ગોકુલધામ વાસીઓને આપ્યું મોટું સરપ્રાઈજ

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (15:01 IST)
સ્ટેચ્યુ ઑફ યૂનિટી પહોંચી તારક મેહતાની ટીમ.. 
જેઠાલાલએ કર્યુ હતું બધાને ઈનવાઈટ 
પતંગબાજીનો પણ મજા લીધું. 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા Taarak Mehta ka Ooltah chashmah- ના જેઠાલાલ સરપ્રાઈજ  આપે છે અને હમેશા તે ગોકુલધામના રહેવાસીઓને ચોકાવી જ નાખે છે. Taarak Mehta ka Ooltah chashmah- ના આવનારા એપિસોડમાં જેઠાલાલનો એક મિત્ર (દીલીપ જોશી) ગોકુલધામ વાસીઓને ગુજરાતના વડોદરા આવવાના આમંત્રણસ્ટેચ્યુ ઑફ યૂનિટીછે. તેમાં વિદેશ થી ઘણા બધા લોકો જુદા જુદા રંગ બેરંગી પતંગ ચગાવશે. 
Taarak Mehta ka Ooltah chashmahના આવતા એપિસોડમાં તમે જોશો કે કેવી રીતે બધા ગોકુલધામવાસીઓ સ્ટેચ્યુ ઑફ યૂનિટી પહોંચે છે અને ત્યાં જઈને સરદાર પટેલને સમ્માન આપે છે. આ પ્રથમ ટીવી શો છે જેને સ્ટેચ્યુ ઑફ યૂનિટી પર શૂટિંગ કરી છે. 
 
આટલું વિશાલ સ્ટેચ્યુ જોઈને બધા ચોંકી જાય છે અને બધાને ખૂબ ખુશી અને ગર્વ અનુભવે છે. આ જ રીતે Taarak Mehta ka Ooltah chashmah-ના આવનાર એપિસોડ તેના ફેંસ માટે જોરદાર અને મજેદાર બનશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આગળનો લેખ
Show comments