rashifal-2026

બુરા ફંસ્યા જેઠાલાલ, સૂરમાભાઈએ આપ્યા બે વિકલ્પ .. હવે શું કરશે જેઠાલાલ?

Webdunia
મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (14:08 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોકુલધામ સોસાઈટીના બધા પુરૂષ સૂરમાભાઈ(સમ્રાટ સોની)ના બંગલા પર પહોંચ્યા છે અને તેનાથી વાતચીત કરે છે. તે બધા તેનાથી રિક્વેસ્ટ કરે છે કે તેને જેઠાલાલ અની દુકાન તેમને પરત કરવી જોઈએ. 
તે પર સૂરમા ભાઈ તે બધાને બે ઑપ્શન આપે છે. ઑપ્શન એક છે કે જેઠાલાલ 5 કરોડ લઈને ચુપચાપ શાંતિપૂર્વક ચાલ્યા જાય. ઑપ્શન બે આ છે કે જેઠાલાલ વગર પૈસાના પરત ચાલ્યા જાય અને જે મન કરે કોશિશ તે કરી શકે છે. બન્ને કંડીશનમાં એક વાત નક્કી છે કે ગડા ઈલેક્ટ્રોનિકસ હવે સૂરમા ભાઈની છે. 
જેઠાલાલ ખૂબ પ્રેમત્ગી સૂરમાભાઈને સમજાવાની કોશિશ કરે છે જેથી તે પ્રેમથી તેની દુકાન પરત કરી નાખે પણ સૂરમા ભાઈ ટસથી મસ પણ નહી હોય. પછી જેઠાલાલ તેની સહાનુભૂતિ લેવાની કોશિશ કરે છે પણ બધા પ્રયાસ વિફળ થઈ જાય છે. 
 
શું જેઠાલાલ સૂરમા ભાઈને સમજાવીને તેમની દુકાન પરત લઈ શકશે. કે પ્રેમ મોહબ્બતથી તેની દુકાન પરત કરશે. તેમના પિતા બાપૂજી અને દીકરા ટ્પ્પૂની સાથે 
 
પરત ભચાઉ જવું પડશે. જવાબ માટે જુઓ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

આગળનો લેખ
Show comments